ટ્રેનના ડ્રાઇવર સાથે ખાસ વાતચીત: 'કોઇ કપાય તો બીજા દિવસે ખબર પડે છે'
કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુ ૨૬ ફેબ્રુઆરીએ ગુરૂવારે રેલવે બજેટ રજુ કરશે ત્યારે આમ આદમીથી લઈને રેલવેના કર્મચારીઓ પોતાની માંગણીઓ પૂરી થાય તેમ ઈચ્છી રહ્યા છે. ત્યારે દિવ્યભાસ્કરે રેલવેના ડ્રાઈવરની વ્યથા અને માંગણી જાણવાનો પ્રયાસ કર્યો હતો.
For More Details:
click here