Blog Entry# 1380547
Posted: Feb 26 2015 (16:24)
1 Responses
Last Response: Feb 26 2015 (16:30)
રેલ બજેટમાં ‘અન્યાય’ દૂર થવાની ગુજરાતને અપેક્ષા, 5 ટ્રેનની શક્યતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર આજે પ્રથમ રેલવે બજેટ રજૂ કરશે ત્યારે અત્યાર સુધી રેલવે બજેટમાં ગુજરાતને અન્યાય થતા હોવાનું મહેણું આ બજેટમાં ભાંગશે એવી આશા સેવવામાં આવી રહી છે. આજે રેલવે બજેટમાં ગુજરાતના પાંચ નવી ટ્રેનની જાહેરાત થવાની શક્યતા છે જો કે ગુજરાતની અત્યાર સુધીની પડતર માગણીઓને બજેટમાં કેટલે અંશે સ્વીકારવામાં આવશે તેના પર સૌની નજર રહેશે. રેલવે મંત્રી સુરેશ પ્રભુ 100 નવી ટ્રેનોની જાહેરાત કરે તેવી શક્યતા છે. જેમાંથી ગુજરાતને 4થી 5 નવી ટ્રેનો જ મળી શકે છે.
For More Details:...
more...
Blog Entry Archived.
News posted in Blog